19 ફેબ્રુઆરી, 2014

આજથી લગભગ દોઢ માસ અગાઉ અમારા HTAT આચાર્યોનું સંગઠન શ્રી આર.સી.રાવલ સાહેબ (નિયામક સાહેબ પ્રા.શિક્ષણ ગુજરાત રાજ્ય )જોડે પ્રાથમિક શાળાનાં શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ફરજો વિષેની વાત લઇને ગયા હતા અને ખુબ જ સ્પષ્ટ રજૂઆત કરતા શ્રી રાવલ સાહેબે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ તમને એ બાબતનો પરિપત્ર મળશે.........ખુબ ખુબ આભાર આપનો સાહેબ..........

પ્રાથમિક શાળાના શિક્ષકો/વિદ્યાસહાયકો અને મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજો અને અનુસરવાની આચાર સંહિતા..........




















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો